ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોચ્યાં અયોધ્યા, રામલલાના દર્શન કરી ભવનનું નિરીક્ષણ કર્યુ
ગુજરાતના પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રામ નગરી અયોધ્યા પહોચ્યા છે.વિમાન દ્વારા અયોધ્યા પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી પહેલા હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ સરકારમાં કૃષિ ?...
અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ
અગામી 22 જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. આ પહેલા જ ભગવાનના આ ભવ્ય રામમંદિરના પૂજારી બનવા માટે 3 હજાર ઉમેદવારોએ આવેદન કર્યું હતું. આ ઉમેદવારોમાંથી 200 લોકોને પૂજારી પદ?...
રામ મંદિર બાદ અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, 1 લાખ પેસેન્જરની હશે ક્ષમતા
અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પુર્ણ થવાને આરે છે. 2024 જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અયોધ્યાની કાયાકલ્પ શરૂ થશે. રામ મં?...
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જાહેર, 22 જાન્યુઆરીએ આ સમયે રામલલા મંદિરમાં થશે બિરાજમાન
22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામલલાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બે...
ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા, 21 લાખ દિવડાથી ઝળહળી ઉઠશે રામનગરી
અયોધ્યામાં દિવાળી નિમિતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રામાયણના પ્રસંગો પર આધારિક ટેબ્લો તૈયાર કરવામાં આવશે અને ઉજવણી કરવામાં થશે. આ ઉજવણીમાં સીએમ યોગી, ગુરુ વશિષ્ઠની ભૂ?...
પ્રત્યેક ધરે અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષત પહોંચાડી અપાશે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું નિમંત્રણ
હિન્દુઓની ૫૦૦ વર્ષની પ્રતીક્ષા અને સંઘર્ષનો સુખદ અંત આગામી તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય શ્રીરામજન્મભૂમિ મંદિરમાં ભગવાનશ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠ...
8 ફૂટ ઊંચા સિંહાસન પર વિરાજમાન થશે રામલલા, સંગેમરમર અને સોનાની પ્લેટ… આવી હશે સિંહાસનની ડીઝાઇન
અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે મંદિરમાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં મંદિરના ગર્ભગૃહનું નિર્માણ થઇ ચૂકયું છે. હવે ?...
અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો VIDEO આવ્યો સામે, શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કર્યો જાહેર
ઉત્તર પ્રદેશના અયોધ્યા માં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર )નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના નિર્માણ કાર્યનો ભવ્ય વીડિયો શેર કર્યો છે. સો?...
22મી જાન્યુ.એ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા : પીએમ મોદીને આમંત્રણ
૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે.શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપતરાયે આ જાણકારી આપી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. તેના માટે પીએમ મોદી?...
રામમંદિર નિર્માણ સમિતિનો મહત્વનો નિર્ણય, રામાનંદીય પરંપરા પ્રમાણે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિ ની બેઠકના બીજા દિવસે રવિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પર વિચાર- મંથન કરવામાં આવ્યું. જેમા નિર્ણય કરવામાં આવ્યો કે રામ લલ્લાની પ્રાણ પ્રતિ?...