રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મો...
ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે
સનાતન ધર્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિનો નિયમ છે. વ્યક્તિ ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે. આ માટે શાસ્ત્રોમાં પૂજા અને અનુષ્ઠાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજાના મુખ્યત્વે બે પ્રકાર છે...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્ર?...
ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા ?...
રામ મંદિરમાં સોનાના દરવાજાની પહેલી તસવીર આવી સામે, લાગેલી હજાર કિલોના સોનાની પ્લેટિંગ
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે સોનાના દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો રામલલાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર છે. પ્રા?...
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યા?...
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ડિલિવરી કરાવવા સગર્ભાઓમાં હોડ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો અભિષેક થવાનો છે. દેશનો દરેક વ્યક્તિ તેના માટે ઉત્સાહિત છે અને લોકો આ દિવસે ઘણી ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરી રહ્યા ...
અયોધ્યામાં ૭ સુરક્ષા એજન્સીના કેમ્પ લાગ્યા, ૧૫ ટીમનું સર્ચ ઓપરેશન
22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિર ઉદઘાટન સમારંભને મુદ્દે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. રાજ્યની સુરક્ષા એજન્સીઓ ઉપરાંત કેન્દ્રની એજન્સીઓએ પણ જિલ્લામાં કેમ્પ ઊભા કરી દીધા છે. 15 ટીમ વિવિધ વિસ્તારન?...
૧૯૯૨માં મોહમ્મદ હબીબ પણ કારસેવા માટે ૪-૫ દિવસ અયોધ્યા રોકાયા હતા
અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા ?...