7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ.
અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવા?...
વિહિપના કાર્યાધ્યક્ષ આલોકકુમારજી ગુજરાતના પ્રવાસે
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ આલોકકુમારજી સામાજિક સમરસતા વિષય પરના એક કાર્યક્રમમાં ભાગ લેવા કર્ણાવતી પધાર્યા હતા. આ પ્રવાસ દરમ્યાનમાં કર્ણાવતી સ?...
રામજન્મભૂમિ કેસ પરથી સમજો કે ASI સરવે કેટલો મહત્વપૂર્ણ : શું જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષનો દાવો પલટી શકે છે; જાણો સંપૂર્ણ કહાની
સરવેનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે કોર્ટ પુરાવાને ખોટી રીતે બનાવવાની મંજૂરી આપી શકે નહીં. જ્યારે ASIએ સોગંદનામું આપ્યું છે કે સરવેથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થશે નહીં. આપણે અયોધ્ય?...