અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યનો VIDEO આવ્યો સામે, શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કર્યો જાહેર
ઉત્તર પ્રદેશના અયોધ્યા માં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર )નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના નિર્માણ કાર્યનો ભવ્ય વીડિયો શેર કર્યો છે. સો?...
22મી જાન્યુ.એ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા : પીએમ મોદીને આમંત્રણ
૨૨મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થશે.શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપતરાયે આ જાણકારી આપી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. તેના માટે પીએમ મોદી?...
અયોધ્યામાં બની રહ્યું છે પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર, નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ કાર્યની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે મંદિર કેટલું ભવ્ય બનશે. રામ મંદિર 38...
રામમંદિર નિર્માણ સમિતિનો મહત્વનો નિર્ણય, રામાનંદીય પરંપરા પ્રમાણે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિ ની બેઠકના બીજા દિવસે રવિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પર વિચાર- મંથન કરવામાં આવ્યું. જેમા નિર્ણય કરવામાં આવ્યો કે રામ લલ્લાની પ્રાણ પ્રતિ?...
22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મિશ્રાએ એ પણ જાહેર...
રામમંદિરનું કાર્ય લગભગ 50%થી વધુ પૂરું થયું, ટ્રસ્ટે નિર્માણની લેટેસ્ટ તસવીરો શેર કરી
રામમંદિર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. લગભગ દર અઠવાડિયે નિર્માણ કાર્યની માહિતી આપવા માટે તસવીરો શેર કરવામાં આવે છે અને સમયાંતરે રામમંદિર નિર્માણ સમિતિની બેઠકો પણ યોજવામાં આવે છે જેમ?...
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામમંદિરમાં ‘સોનાજડિત’ દરવાજા લગાવાશે, જાણો કામગીરી ક્યાં સુધી પહોંચી
અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત 10 દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ ...
રામમંદિરની લેટેસ્ટ તસવીરો જોઈ થશે ભવ્યતાનો અહેસાસ, સ્તંભ પર જોવા મળ્યું આકર્ષક નક્શીકામ
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરની આકર્ષક તસવીરો સામે આવી છે જેમાં રામમંદિરના સ્તંભ પર કરવામાં આવી રહેલા ભવ્ય નક્શીકામને જોઈ શકાય છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના મહાસ?...
અયોધ્યાના રામ મંદિરને સમર્પિત ભારતનું નવું સ્મૃતિચિહ્ન , જાણો ક્યાં રાખવામાં આવ્યું ?
ભારતનું નવું સ્મૃતિ ચિન્હ અયોધ્યાના રામ મંદિરને સમર્પિત કરવામાં આવ્યું છે. રાજસ્થાનના એક વેપારી ભક્તે આ પ્રતીક રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટમાં આપ્યું છે. ગુલાબી પથ્થરથી બનેલા ?...
2 લાખ ગામડામાં સંત-મહાત્માઓ કરશે ભ્રમણ, રામમંદિરની જણાવશે સંઘર્ષ ગાથા
જાન્યુઆરી 2024માં રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થશે, જેની તૈયારીઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કેટલાક મહિનાઓ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે. એક તર...