મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્?...