મોડાસા જેસીસ મિલ્ક કમિટીના સુવર્ણ જયંતિ મહોત્સવ વર્ષ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
જેમાં ધનસુરાના આયુર્વેદિક ડોક્ટર વૈધ રમેશચંદ્ર એસ સથવારા અને સુરતના ડોક્ટર દિનેશભાઈ કાનાબારે સેવાઓ આપી હતી. આ રાહત કેમ્પમાં હરસ, મસા, ભગંદર, વાત વાયુ જન્ય રોગ, ગુપ્ત રોગો, હૃદય રોગ, ચામડીના રો...