ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
ચારેધામ યાત્રા કરનારા ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બદ્રીનાથ અને કેદારનાથ માટે ખાસ પૂજા અને આરતીની ઓનલાઈન બુકિંગ 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જે યાત્રાળુઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. મંદ?...