નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા
ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડ?...