બનાસકાંઠા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો.
ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજ?...
બનાસકાંઠા પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને ભુલકા મેળા 2024 નું આયોજન કરાયું
મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના નેજા હેઠળ આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા નગરપાલિકા હોલ,પાલનપુર ખાતે ભુલકા મેળા ૨૦૨૪નું આયોજન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાન?...