બાંગ્લાદેશના મુદ્દે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, સંસદમાં વિદેશ પ્રધાન આપશે નિવેદન
કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત...
બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટથી ભારતે એલર્ટ રહેવાની જરૂર! આ પડકારો બની શકે છે જોખમકારક
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ અચાનક જ પદ પરથી રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. આ પછી દેશના આર્મી ચ?...
બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિએ ભારતે સરહદ પર વધારી સુરક્ષા, BSF અને સેના હાઈ એલર્ટ
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ?...
બાંગ્લાદેશમાં અનામતને લઈને ફાટી નીકળી હિંસા, વિરોધમાં અત્યાર સુધીમાં 39ના મોત
અનામતને લઈને બાંગ્લાદેશમાં હોબાળો થઇ રહ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે....
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...