રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિર બનીને તૈયાર, PM મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન, જાણો ક્યાં અને ક્યારે
અયોધ્યામાં 500 વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મુસ્લિમ દ...
કેનેડામાં એક જ રાતમાં ત્રણ હિંદુ મંદિરને ટાર્ગેટ કરાયાં, દાનપેટી ચોરી તોડફોડ કરી
કેનેડામાં હિંદુ મંદિરોમાં વારંવાર તોડફોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવી જ એક ઘટના ફરી બનવા પામી છે. જેમાં એક જ રાત્રિમાં ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરવામાં આવી છે. પોલીસે...