વડોદરાના આંગણે પ.પૂ. મહંત સ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો
અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી માનનીય મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા. ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ – આદિવાસી વિસ્તારો માટે પ. ?...
મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં BAPS સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે ભારત અને UAEનું કર્યું પ્રતિનિધિત્વ
BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ‘વિવિધતામાં એકતા’ પરિષદમાં હિન્દુ ધર્મ અને ભારત અને UAEનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ પ્રંસગે આંતરરાષ્ટ્?...
હવે આ દેશની સરકારે સ્વામિનારાયણ મંદિર બનાવવા BAPSને આપી સામેથી ઑફર, કહ્યું ‘હું અભિભૂત છું’
દુબઈમાં તાજેતરમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિર પછી અન્ય દેશે તેમની જગ્યામાં અક્ષરધામ મંદિર બનાવવા માટે BAPSને આમંત્રણ આપ્યું છે. આ તરફ BAPS એ પણ તેમની વિનંતી સ્વીકારી છે. વાત જાણે એમ છે કે, ન્યુઝીલેન્...