છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલવાદીઓને ઠાર માર્યા, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત...
છત્તીસગઢના બીજાપુરમાં સાત નક્સલીને ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ
છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અંતર-જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ...