અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ
અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘ?...
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા ISRO ચીફ એસ.સોમનાથ, કહ્યું ‘હું ધર્મગ્રંથ પણ વાંચુ છુ.
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના ચીફ એસ.સોમનાથ આજે તિરુવનંતપુરમમાં પૂર્ણમિકવુ ભદ્રકાળી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા બાદ ક?...