ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર
યાત્રા સરદાર ભાગોળથી શરૂ થઈને સોના ટેકરી, બજાર વિસ્તાર, રામજી મંદિર થઈને પૂર્ણિમા ચોક સુધી ગર્જનાપૂર્વક પસાર થઈ. યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ઉન્નતી નારા સાથે સમગ્ર શ?...
ભારત જે પણ કરે છે તે નવો રેકોર્ડ બની જાય છે, PM મોદીએ પોલેન્ડમાં કેમ આવું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસના પ્રવાસે છે. તે 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે અને ત્યારબાદ 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબો?...
પૈગમ્બર વિવાદ બાદ પહેલીવાર સામે આવી નૂપુર શર્મા, કહ્યું- ‘ભારત માતા કી જય’
પૈગમ્બર વિવાદ બાદથી અન્ડરગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્મા પહેલી વાર સામે આવ્યા છે. તેઓ ફિલ્મ 'ધ વેક્સીન વોર'ને પ્રમોટ કરવા માટે આયોજિત કરાયેલ એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. ...