શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,
જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે ?...
‘હું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે’- કમલનાથ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ
મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ફરી એક વખત રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ પર નિશાન સાધ્યુ છે. તેમણે કમલનાથ પર બીજેપીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ક?...
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ.
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા આજે રાજપીપળામાં ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઇ નાયક ના અધ્યક્ષ સ્થાને સામાજિક અગ્રણીઓ સાથેની બેઠક યોજાઇ ગઇ,જેને દ?...