૧૫ ચોરીના બાઈક નો ઉકેલ લાવતી ભાવનગર LCB
બાતમીના આધારે શહેરના રબ્બર ફેકટરી પાસે આવેલ સૂર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક લઈને યતી ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગ?...
ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે AI પર પાંચ દિવસીય વર્કશોપનો આરંભ
વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉ?...
ભાવનગર એસ ટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં તા. ૨૭ થી ૨૯ ઓકટોબર ૧૩૫ એકસ્ટ્રા બસો દોડાવશે
આગામી દીવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતાં હોય મહતમ પ્રજાને જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.૨૭.૧૦.૨૦૨૪ ?...
શહેરમાં બે આગ ના બનાવ બન્યા , ફાયર ટીમ સમસર પોહચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
ભાવનગર શહેરમાં મોડી રાત્રે જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિકના વેસ્ટેજમાં વિકરાળ આગ ભભૂકી હતી અને વહેલી સવારે બુધેલ પાસે ફર્નિચરની ફેક્ટરીમાં આગ લાગી હતી આમ, શહેરમાં બે સ્થળોએ આગ બનાવો બન્યા...
માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ ‘દર્શક’ મત રહ્યો – રતિલાલ બોરીસાગર
લોકભારતી સણોસરામાં 'દર્શક' જન્મતિથિ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં લેખક રતિલાલ બોરીસાગરે જણાવ્યું કે, માણસથી દેવદૂત તરફ જવાનો માર્ગ વાલ્મીકિ રામાયણમાં મળે છે, તેમ 'દર્શક' મત રહ્યો છે. અંહિયા ?...
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયેલ. અહીંયા ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું. નવલાં નોરતાં દરમિયાન શક્તિ વંદના મ?...
રાજસ્થાન ના ધારાસભ્ય રવીન્દ્ર ભાટી ની ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજે કરી શસ્ત્ર પુજા
દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી . દર ?...
ગુજરાતનો સૌપ્રથમ કેબલ સ્ટેઇડ પુલ ભાવનગરનું ગૌરવ
૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ:સ્વાર્થ નેતૃત્વમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ એવો કેબલ સ્ટેઇડ પુલ રૂ.૨૮ કરોડના ખર્ચે ભ?...
બોગસ પત્રકારે, અસલી પત્રકાર સાથે બોલાચાલી કરી જેને લઈને પત્રકારો કલેકટર ઓફિસ આવેદન પત્ર આપ્યુ
નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબા ના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી જેને લઈને ત્રણ લોકો ને ઈજા પામી હતી . જવ?...
એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ
ઉદ્યોગપતિ અગ્રણી રતન તાતાના અવસાનથી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે એક ઉદ્યોગપતિ નહિ ભારતવર્ષને એક માનવ રતન ગુમાવ્યાનું દુઃખ હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. રાષ્ટ્ર માટે ગૌરવ રહ...