સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા ભાવભક્તિ સાથે ઉજવાયેલ પરશુરામ જન્મોત્સવ
અખાત્રીજ પરશુરામ જન્મોત્સવ પ્રસંગે સણોસરામાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સાથે ઉજવણી થઈ. નીરૂબાપુનાં સાનિધ્ય સાથે યોજાયેલ ધર્મસભામાં અગ્રણીઓએ ઉદ્બોધન આપેલ. સમસ્ત બ્રહ્મસમાજનાં આયોજન...
દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
તીર્થસ્થાન દ્વારકાધામમાં ખારા હનુમાનજી મંદિરમાં રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. વિજયદાસજી ઉડિયા મહારાજનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન થયું છે. ખારા હનુમાનજી ?...
ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદાનમોહનદાસ બાપા બ્રહ્મલીન થયા.
સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે.ગોહિલવાડમાં બજરંગદાસ બાપા,મસ્તરામ બાપા,મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે.ત્યારે આજે ગોળીબાર હ?...
ભાજપ ઉમેદવાર નીમૂબેન એ શહેર ના એમ.જી.રોડ પર કરી ભવ્ય પગપાળા રેલી
લોકસભા ચૂંટણી પ્રચાર માટે હવે ૪૮ કલાક બાકી છે ત્યારે ભાવનગર લોકસભા સીટ ના નીમુબેન એ શહેર ના મુખ્ય માર્ગ એમ.જી.રોડ પર ના વેપારીઓ એ હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું રવિવારે સાંજે ૫ વાગે ચૂં?...
લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે નિયંત્રણ કક્ષ
લોકસભા ચૂંટણી આચાર સંહિતા હેતુ રંઘોળા પાસે કાર્યરત નિરીક્ષણ કક્ષ દ્વારા વાહન તપાસ થઈ રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન આચાર સંહિતાની અમલવારી માટે તંત્ર દ્વારા ચુસ્ત કાર્યવાહી થતી રહી છે અને ગ...
ધનાબાપા જગ્યા ધોળામાં સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
ઐતિહાસિક તીર્થધામ ધનાબાપા જગ્યા ધોળામાં સર્વજીવ કલ્યાણ તથા પિતૃ મોક્ષાર્થે આગામી શુક્રવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. મહંત બાબુરામ ભગત અને જગ્યાનાં સેવકોનાં સંકલનથી ભાર્ગવદાદાના વ્?...
ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ. ઉમરાળા ત...
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું
07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ?...
વિજય સંકલ્પ સભામાં એક લાખ થી વધુ લીડ ભાવનગર ગ્રામ્યમાંથી નીમૂબેનને અપાવવાનો સંક્લ્પ લેવાયો
રાજ્ય મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરષોતમભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ને ૧૦૩ વિધાનસભા ક્ષેત્ર માં એક લાખ થી વધુની લીડ અપાવાનો કોલ ભાઈ વતી તેમના પુત્ર દિવ્યે...
દિગ્ગજ નેતા રાજનાથસિંહ ઉતર્યા મૈદાન એ શિહોરમાં જંગી સભાને કર્યુ સંબોધન; પહોંચ્યા નિમુબેનના પ્રચારમા.
ભાવનગરના સિહોર ખાતે આજે 15 ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના ચૂંટણી પ્રચારમાં આજે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ઉમેદવા...