શું કારણ હતુ કે જેથી આઠ હાજર થી વધુ લોકો જવાહર મૈદાન માં એકાગ્રતા જાળવી શક્યા..?
૨૧ માર્ચના જવાહર મેદાનમાં ઈન્ટરનેશલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા ખુશીયો કા પાસવર્ડ વિષય ઉપર બોલી લોકો ને જીવનમાં કેવા બદલાવ લાવવા જોઈએ કહ્યું હતુ . સમગ્ર શહેરમાં મચ્છર નો અતિ ત્રાસ ?...
ડેડ વેસેલ D.V.ERICA માંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલીતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં D.V.ERICA ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂ.૪૦,૮૦,૦૦?...