ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?
કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ?...
ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકોને અસુવિધા
ભાવનગર રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયા ગામ પાસે અમરેલી વિભાગની બસ ઉભી ન રખાતાં યાત્રિકો અસુવિધા ભોગવી રહ્યા છે. તંત્રની અકોણાઈ બાબતે સ્થાનિક તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત થઈ છે. ગુજરાત રાજ્ય માર્?...