ભાવનગરમાં 133 વર્ષ જૂનું તખ્તેશ્વર મહાદેવ મંદિર, ઈંટ અને ચૂના વિના મંદિરનું નિર્માણ, કથા પૌરાણિક
સૌરાષ્ટ્રમાં ભક્તિનો અનોખો મહિમા છે. અને એટલે ભાવ, ભજન અને ભક્તિની ભૂમિ કહેવાય છે સૌરાષ્ટ્ર. ભાવનગરમાં તખ્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. જે ભાવનગરના ભાવેણાંઓની આસ્થાનું પ્રતિક ?...