ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે AI પર પાંચ દિવસીય વર્કશોપનો આરંભ
વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉ?...
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયેલ. અહીંયા ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું. નવલાં નોરતાં દરમિયાન શક્તિ વંદના મ?...
લોકભારતી સણોસરામાં ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર આપશે વ્યાખ્યાન
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત રતિલાલ બોરીસાગર વ્યાખ્યાન આપશે. આગામી મંગળવારે 'દર્શક' જન્મતિથિ પ્રસંગે વ્યાખ્યાન સાથે પૂર્વ વિધાર્થી સન્માન કાર્...
ઘરશાળા પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા મહિલા ?...
ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં ભાર મૂકતાં લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુવર્ણજયંતી પ્રસંગે લોકભારતી સણોસરામાં યોજાયેલ ખેડૂત સંમેલનમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ ભાર મૂકતાં જણાવ્યું કે, ખેતીને માત્ર વ્યવસાય નહિ, જીવનશૈલી બનાવવાં અને સૌન...