બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ...
જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી
આજથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજા?...
મહાકુંભમેળામાં એક અનોખું વિતરણ ‘આરતી સંગ્રહ’ પ્રકાશનનું થયું
ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને સૌને આ સનાતન વંદના ભેટ મળી. અલગ અલગ ભેટ, દાન અને સહાય ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર થયેલ શિવપૂજન વંદના
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પ્રસંગે આસ્થાભેર શિવપૂજન વંદના થયેલ છે. શ્રી વિશ્વાનંદમાતાજીનાં સાનિધ્ય સાથે પાઠાત્મક મહારુદ્ર અભિષેક અને પ્રસાદ લાભ મળેલ છે. શિવજીનાં મહાત્મ્ય ભર...
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાયું
રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ ભાવ આસ્થા સાથે ઉજવાયું છે. મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવન...
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકા?...
અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું
અમદાવાદમાંAnant National Universityમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થય?...
મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, ભાવનગર દ્રારા આરોગ્ય વિભાગના સંકલનમાં અમૃત બાગ, મહુવા ખાતે 300 આશા વર્કર બહેનો સાથે PC & PNDT ACT અંત?...
EPS-95 પેન્શનરોની માંગણીઓને લઈ લઘુત્તમ પેન્શન વધારવા માટે શ્રમ મંત્રીનું હકારાત્મક વલણ
શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની ?...
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટે સર્વગ્રાહી વિકાસનું પરિચાયક એવું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 3,70,250 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું .
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટ માં ભાવનગરને ધ્યાને લઈને બજેટમાં ભાવનગર ના વિકાસ માટે બજેટ ફાળવેલ છે જેને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સ?...