શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ધાર્મિક અગ્રણીઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયું. અહી યજ્ઞ સહિત વિવિધ આયોજનો થયાં છે. વિ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી. દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સં...
માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. – વિશ્વાનંદ માતાજી
ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાઆંબલામાં વિશ્વાનંદ માતાજીનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વક?...