વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
બાવળિયાળીમાં નગાલાખા મંદિરમાં મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવ ભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો. વ્યાસપીઠ પરથી વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂક?...
જૈન તીર્થ પાલિતાણામાં ફાગણ શુદ તેરશના આજ ના દિવસે છ ગાંવ ની જાત્રા કરી ધન્યતા અનુભવી
જૈનો ના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજે વિધિવત જયજય શ્રી આદિનાથ ના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા તળેટ?...
હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
તીર્થસ્થાન હરિદ્વારમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વિશ્વ?...
મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે યોજ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે ભાવનગરમાં દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, જે સૌએ માણ્યો છે. પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા આયોજન થઈ ગયું. સમગ્ર વિશ્?...
સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા મહિલા દિવસની થઈ ઉજવણી
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરમાં મહિલા દિવસની ઉજવણી થઈ. આંગણવાડી વિભાગ કાર્યકર્તા બહેનોએ મોજ સાથે પોતાનું કૌશલ્ય વ્યક્ત કરેલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે સિહોરમાં આંગણવાડી વિ?...
આત્મનિર્ભર અને મહિલા સશકિતકરણ માટે ભાજપનાં પરિણામલક્ષી આયોજનો રહ્યાં – દિગ્વિજયસિંહ ગોહિલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી ગામે યોજાયેલ કાર્યક્રમમાં નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અઘ્યક્?...
વિમેન્સ ડે ના અનુલક્ષે જવાહર મેદાન માં તા.૯ થી ૧૨ સુધી ૧૨. “નમો સખી સંગમ મેળો” યોજાશે
ભાવનગર સાંસદ અને રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા મહિલા દિન નિમિતે જવાહર મેદાનમાં તારીખ ૯ થી ૧૨ “નમો સખી સંગમ મેળો" ને ખુલ્લો મૂકશે જેમાં મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપ...
બરેલી પાસે ભાવનગર ની યાત્રાની બસ ને નડેલ અકસ્માતના ૩૨ યાત્રાળુઓ મોડી રાત્રે પરત ફર્યા
શનિવારે વહેલી સવારે પ્રયાગરાજથી આવતી ભાવનગરની રાજધાની ટ્રાવેલ્સની બસને બરેલી ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં બે લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયેલ હતા અને ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ...
જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી
આજથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજા?...
મહાકુંભમેળામાં એક અનોખું વિતરણ ‘આરતી સંગ્રહ’ પ્રકાશનનું થયું
ભારતવર્ષનાં મહિમાવંત પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઉધોગપતિ ગૌતમ અદાણી દ્વારા યાત્રિકોને એક અનોખું વિતરણ 'આરતી સંગ્રહ' પ્રકાશનનું થયું અને સૌને આ સનાતન વંદના ભેટ મળી. અલગ અલગ ભેટ, દાન અને સહાય ?...