હવામાન અને ઋતુઓનાં રંગ પણ પ્રયાગરાજ મહાકુંભમેળામાં મળે છે મોજથી માણવા
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સૌને ભારે આકર્ષણ છે, ત્યારે અંહીયા હવામાન અને ઋતુઓનાં રંગ પણ મોજથી માણવા મળે છે. શિયાળાની ઠંડી તો ખરી જ પણ સાથે ભારે ધુમ્મસ, વરસાદી વાતાવરણ કે હળવો તડકો પણ થઈ જાય છે. ...
શ્રદ્ધાળુઓની ભાવના સાથે વિદ્યુત સુશોભનથી કુંભનગરીનો મનમોહક આકર્ષક ઝળહળાટ
સનાતન વિરાટ એવા મહાકુંભમેળાનું મહત્વનું ત્રીજું સ્નાનપર્વ વસંતપંચમી. પ્રયાગરાજમાં સોમવારે વસંતપંચમી પર્વે સંગમ ક્ષેત્રમાં સાધુ સંતો અને ભાવિકો શ્રદ્ધાની ડૂબકી લગાવશે. શ્રદ્ધાળુઓની ભા?...
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા
કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે. મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવત?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ
સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં. અખિલ ભારતીય ગ?...
સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ ?...
રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – મોરારિબાપુ
તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા 'માનસ મહાકુંભ' પ્રસંગે ર?...
હરે કૃષ્ણ… હરે રામ… ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ
હરે કૃષ્ણ... હરે રામ... ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા આ ક્ષેત્રમાં યાત્રા સાથે સનાતન સંસ્કૃ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકો
તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્ર?...
” વિવેન્સિઆ” શીર્ષક હેઠળ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર નો ૧૪મો રંગદર્શી એન્યુઅલ ડે યોજાયો
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના ના શીર્ષક તળે ૧૧ જાન્યુઆરીએ રંગોલી રિસોર્ટ પાર્ક વરતેજ ખાતે યોજવા?...
પ્રયાગરાજમાં ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ
તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ?...