શામળાજી મંદિર માં ભવ્ય રથયાત્રા યોજાઈ
સમગ્ર ભારત ભર માં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ અને ભાઈ બલરામ, બેન શુભદ્રા ની રથયાત્રા ઓ યોજાઈ રહી છે ત્યારે ભિલોડા તાલુકા ના શામળાજી ખાતે રથયાત્રા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ...
સરકારી જમીન પર દબાણ દૂર કરવા રજુઆત કરાઈ.
આજ કાલ દબાણનાં પ્રશ્નો વધી રહ્યા છે, તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાનાં ઓડ ગામનાં સરપંચ દ્વારા દબાણ કરાયું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગ?...