મહારાષ્ટ્રના મુંબઈમાં ઈદના જુલૂસ દરમિયાન હિંસક અથડામણ, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર બાદ પથ્થરમારો
બુધવારે (26 ઑગસ્ટ) રાત્રે મહારાષ્ટ્રના મુંબઈમાં પરેલ-ચિંચપોકલી વિસ્તારમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી. અહેવાલો અનુસાર ટોળાએ ઉશ્...