1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો
ભારતમાં ચાંદીના ઘરેણાં માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 સપ્ટેમ્બર, 2025થી નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ગ્રાહકો માટે એક મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. હા...
મિનરલ વોટરને શુદ્ધ ગણીને પીવા વાળા ચેતી જાજો, FSSAI પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલને હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
આપણે ઘણીવાર મિનરલ વોટર અથવા પેકેજ્ડ પીવાનું પાણી પીતા હોઈએ છીએ. અમે માનીએ છીએ કે આ પાણી ચોખ્ખું છે અને આપણને કોઈ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ એવું નથી. આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે...