દિગ્વિજય સિંહએ છોડી દીધુ કોંગ્રેસ ? વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું
કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએથી કાર્યકરોના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને કોં...
BJP નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું આજે 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. સરતાજ સિંહ 5 વખત સાંસદ અને બે વખત ધારાસભ?...
કેન્દ્ર સરકાર લોન્ચ કરશે ‘My BHARAT’ પ્લેટફોર્મ, કેબિનેટમાં લેવાયો નિર્ણય
વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે 'My BHARAT' નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિ?...
રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલવા BJP નેતાનો ચૂંટણીપંચને પત્ર, જણાવ્યા બે કારણ
લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વ?...
MPના મુખ્યમંત્રીને અમિતાભે બદનામ નથી કર્યા : સોની ટીવીએ એક નિવેદન બહાર પાડ્યું, વાયરલ વીડિયોને નકલી ગણાવ્યો, ભાજપના નેતાએ ફરિયાદ કરી હતી
આ અંગે સોની ટીવીનું કહેવું છે કે બિગ બીએ શો દરમિયાન આવું કંઈ કહ્યું નથી. લોકોએ જે વીડિયો જોયો છે તે વાસ્તવિક નથી પણ મોર્ફ્ડ છે. નકલી વિડિયોમાં જોવામાં આવ્યું હતું કે અમિતાભે હોટ સીટ પર બેઠેલા...
વિપક્ષના OBC કાર્ડનો ભાજપે શોધી કાઢ્યો રસ્તો, 2024 જીતવા માટે અમિત શાહે બનાવી ‘સ્પેશિયલ 24ની ટીમ
હાલમાં વિપક્ષી દળ 2024ની ચૂંટણી જીતવા માટે ઓબીસી કાર્ડની રમત રમી રહ્યું છે. ત્યારે હવે ભાજપે પણ તેની સામે રસ્તો શોધી કાઢ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસ જે રીતે માહોલ ઉભો કરી રહ્?...
बीजेपी ने छत्तीसगढ़ के लिए जारी की उम्मीदवारों की दूसरी सूची, तीन सांसदों को टिकट
भारती जनता पार्टी ने छत्तीसगढ़ विधानसभा चुनाव के लिए उम्मीदवारों की दूसरी लिस्ट जारी कर दी है. दूसरी लिस्ट में बीजेपी ने मंत्री और सांसद रेणुका सिंह को भरतपुर सोहनत से मैदान में उतारा है. वही?...
2 વર્ષમાં નક્સલવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે’: ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં નક્સલવાદી હિંસા સામે સંઘર્ષ કરી રહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્ર...
વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ
આજે સવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહાર?...
ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘રાવણ’, પોસ્ટર શેર કરી કહ્યું, “ભારતને નષ્ટ કરવાનું તેમનું લક્ષ્ય છે”
ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ કહ્યા છે. આ પોસ્...