અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખ...
જેપી નડ્ડા રાજ્યસભામાં બન્યાં ગૃહના નેતા, ત્રીજી મોટી જવાબદારી મળી, ઝીલશે વિપક્ષી વાર !
ચાર વર્ષથી વધુ સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપનું નેતૃત્વ કર્યા પછી, જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રીમંડળમાં પાછા ફર્યા છે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતાની સાથે જ તેઓ હિમ...
હિમાચલ પ્રદેશના હમીરપુરથી અનુરાગ ઠાકુરની પાંચમી વખત જીત, કોંગ્રેસના સતપાલ રાયજાદાની હાર
હિમાચલ પ્રદેશની હમીરપુર લોકસભા સીટ પર છેલ્લા 8 વર્ષથી ભાજપનો કબ્જો છે. વર્ષ 2008 માં થયેલ પેટા ચૂંટણીમાં અનુરાગ ઠાકુરને જીત મળી હતી. જે બાદ અનુરાગ ઠાકુરે પાછળ વળીને જોયું નથી. વર્ષ 2019 માં લોકસભા ચ...
લોકસભા ચૂંટણીમાં ભાજપ જરૂર જીતશે, ૩૦૫ બેઠકો આવી શકે છેઃ યુરેશિયા ગ્રૂપના અધ્યક્ષ ઇયાન બ્રેમરનું અનુમાન
પોલિટિકલ રિસ્ક રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ ઇયાન બ્રેમરે કહ્યું છે કે વર્તમાનમાં વિશ્વમાં ભારત એકમાત્ર સ્થિર દેશ છે. તેમના અંદાજ મુજબ સામાન્ય ચૂંટણીમા?...
‘જો ભાજપ 272 બેઠક પણ જીતી ન શકે તો શું હશે પ્લાન B..?’ ગૃહમંત્રી અમિત શાહે કર્યો ખુલાસો
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થવા જઈ રહ્યું છે. એવામાં ભાજપનું કહેવું છે કે NDA પૂર્ણ બહુમતથી આવશે જયારે વિપક્ષી ગઠબંધન કહે છે કે 4 જૂને ભાજપની વિદાય થશે. એવામાં એક ઈન્ટરવ્ય?...
મોદી, વારાણસી અને વડાપ્રધાનોના મતવિસ્તારો
આખો દેશ લોકસભાની ચૂંટણીના રંગે રંગાયેલો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના ચાર તબક્કા સંપન્ન થઇ ગયા છે. હજુ ત્રણ તબક્કા બાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડવાના છે એ વારણસી બે?...
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, AIIMSમાં ચાલી રહી હતી કેન્સરની સારવાર
બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના વર્તમાન નાયબ મુખ્યમંત્રી...
‘પાકિસ્તાને તેના એટમ બોમ્બ વેચવા કાઢ્યાં પણ…’ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના નેતાને આપ્યો જવાબ
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના નિવેદનની ટીકા કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, '26 વર્ષ પહેલા આ દિવસે અટલ બિહારી વાજપેયીની સરકાર?...
‘વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી…’, PM મોદીના પ્રહાર
દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીક?...
‘મેં પહેલા જ કહ્યું હતું… ડરશો નહીં, ગભરાશો નહીં’, રાહુલ ગાંધી પર પીએમ મોદીનો આકરો કટાક્ષ
લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે (ત્રીજી મે) પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. અહીં જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતુ?...