ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ગુરુના મહિમા પર જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરણાદાયી સંબોધન
અમદાવાદ શહેરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. લાઈફ મિશન યુથ ટીમ દ્વારા આયોજિત વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ?...