બોક્સર વિજેન્દર ભાજપમાં સામેલ, કહ્યું-ખોટી જગ્યાએ હોવાનું લાગતા અહીં આવ્યો છું
આંતરરાષ્ટ્રીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહ બુધવારના દિવસે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. વર્ષ 2019માં રાજનીતિમાં એન્ટ્રી કરનાર વિજેન્દરે કોંગ્રેસની ટિકિટ પર ...
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગ?...
ભાજપે વધુ એક યાદી બહાર પાડી, જાણો કોને ક્યાંથી ઉમેદવાર બનાવ્યા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ભાજપે ગુજરાતના વ?...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...
લોકસભાની 100થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો માટે ભાજપે ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન
ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જના?...
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત સુધી ચાલી, ઉમેદવારોના પ્રથમ લિસ્ટની થઈ શકે છે જાહેરાત
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી રહી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય સામેલ થયા. એવું માનવામાં આ?...
પોતાના હોશ ઠેકાણે નથી અને મારી કાશીના બાળકોને નશેડી કહે છે: PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે કહ્યું કે જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપીના મારી કાશીના બાળકોને નશાખો?...
પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું ?...
ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચ?...
લોકસભા ચૂંટણીની તૈયારી માટે આજે પ્રદેશની બેઠક
લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો...