ભારત માટે રાહુ અને કેતુ સમાન છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ : અમિત શાહના જોરદાર વળતા પ્રહારો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધ?...
‘સચિન પાયલોટને દુધમાંથી માખીની જેમ બહાર કરી દીધા’: રાજસ્થાનમાં PM મોદીએ કોંગ્રેસના આતંરિક વિખવાદ પર કર્યો કટાક્ષ
રાજસ્થાનમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ રાજસ્થાનના દેવગઢમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ખોટા વચન?...
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિ...
‘કોંગ્રેસ અને વિકાસનો 36 નો આંકડો’: કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીમાં બોલ્યા PM મોદી
PM મોદી આજે છત્તીસગઢના કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલી કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કાંકેરની જનતાને કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું કે,...
કેન્દ્ર સરકાર લોન્ચ કરશે ‘My BHARAT’ પ્લેટફોર્મ, કેબિનેટમાં લેવાયો નિર્ણય
વડાપ્રદાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે 'My BHARAT' નામનું એક પ્લેટફોર્મ શરૂ કરવાનો નિ?...
રાજસ્થાનમાં ચૂંટણીની તારીખ બદલવા BJP નેતાનો ચૂંટણીપંચને પત્ર, જણાવ્યા બે કારણ
લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વ?...
વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ
આજે સવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) વામપંથી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રહેલા 10 રાજ્ય બિહાર, ઓડિશા, મહાર?...
ભાજપે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘રાવણ’, પોસ્ટર શેર કરી કહ્યું, “ભારતને નષ્ટ કરવાનું તેમનું લક્ષ્ય છે”
ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ કહ્યા છે. આ પોસ્...
PM મોદીએ સિલિન્ડર સસ્તા કર્યા, જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ ગુરુવારે રાજસ્થાનના જોધપુરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ઉજ્જવલા સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કર્યું અને સિલિન્ડર નવી કિંમત 600 રૂપિયાની જાહેરાત કરી. PM મોદીએગુરુવારે રાજસ્થાનના જો?...
PM Modi આજે ગ્વાલિયરમાં, કરોડોના વિકાસના કામોની આપશે ભેટ, જાણો સમગ્ર શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેલા ગ્રાઉન્ડ પર પહોંચશે અને શિલાન્યાસ, ભ?...