પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું નર્મદા જિલ્લામાં ભવ્ય સમાપન
નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી–ગુજરાત દ્વારા સંગઠનાત્મક સજ્જતા વધારવા, કાર્યકર્તાઓનું વૈચારિક ઘડતર મજબૂત બનાવવા અને પક્ષની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આયોજ...