PM મોદીએ સિલિન્ડર સસ્તા કર્યા, જોધપુરમાં આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો
PM મોદીએ ગુરુવારે રાજસ્થાનના જોધપુરની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે ઉજ્જવલા સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કર્યું અને સિલિન્ડર નવી કિંમત 600 રૂપિયાની જાહેરાત કરી. PM મોદીએગુરુવારે રાજસ્થાનના જો?...
‘જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે CM ગેહલોત શું કરી રહ્યા હતા’: PM મોદીના આકરા પ્રહાર
રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી એક્ટિવ મોડમાં છે. ત્યારે પીએમ મોદીએ આજે જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. જનસભ?...
PM Modi આજે ગ્વાલિયરમાં, કરોડોના વિકાસના કામોની આપશે ભેટ, જાણો સમગ્ર શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેલા ગ્રાઉન્ડ પર પહોંચશે અને શિલાન્યાસ, ભ?...
બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) છત્તીસગઢના બિલાસપુરમાં ભાજપની પરિવર્તન મહા સંકલ્પ રેલીમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીએ રેલીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસ (Congress) સરકારના અત્યાચારો?...
PM મોદી બન્યા યુટ્યુબર, લોકોને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન લોકોને તેમના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને બેલ આઈકોન દબાવવાની અપીલ કરી રહ્યા છે. વડા?...
આદિવાસી ટ્રાયબલ વિસ્તારોમાં 52 હજાર કરોડ ખર્ચાશે, PM ગતિ શક્તિ બેઠકમાં 6 પ્રોજેક્ટનો મુકાયો પ્રસ્તાવ
કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ, 56મી નેટવર્ક પ્લાનિંગ જૂથની બેઠકમાં છ પ્રોજેક્ટ્સ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ચાર પ્ર...
1 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસ કાર્યક્રમ, વડાપ્રધાન મોદીએ શ્રમદાન કરવાની કરી અપીલ
દેશમાં 1 ઓક્ટોબરે સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સ્વચ્છતા દિવસે દેશવાસીઓને એક કલાકનું શ્રમ દાન કરવાની અપીલ ક...
PMએ કરી હતી વંશવાદ ખત્મ કરવાની વાત, ભાજપના જ 13 સહયોગી પક્ષોમાં પરિવારોની બોલબાલા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના મંચ પરથી પરિવારવાદને લોકતંત્ર માટે સૌથી જોખમી ગણાવ્યો હતો. મોદીએ આ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા બાર વખત પરિવારવાદનું નામ લીધું હતું. સંબોધન દરમિયાન તે?...
‘जब-जब मैंने उठाई महिलाओं के हक में आवाज, विपक्ष ने उड़ाया मेरा मजाक’; वडोदरा में बरसे पीएम मोदी
प्रधानमंत्री नरेन्द्र मोदी ने गुजरात के वडोदरा में नारी शक्ति वंदन-अभिनंदन कार्यक्रम को संबोधित किया। इस दौरान पीएम मोदी ने विपक्ष पर जमकर हमला बोला। प्रधानमंत्री ने सवाल उठाते हुए कहा कि ?...
ભારત પર વિશ્વની નજર, ક્લીન, ક્લિયર અને સ્ટેબલ સરકાર ખુબ જ જરૂરી: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે ભારત મંડપમ ખાતે G20 કનેક્ટ ફિનાલેને સંબોધિત કર્યું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મેક ઈન્ડિયાથી લઈને ચંદ્રયાન-3 સુધીની વાત કરી. આ સાથે દેશમાંથી ભ્રષ્ટાચાર ન...