ISROના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી પહોંચ્યા દિલ્હી, જણાવ્યું ચંદ્રયાન-3ની સફળતા સાથે શું છે તિરંગા કનેક્શન
BICS કોન્ફરન્સ, ગ્રીસ અને બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપો...
2003માં મિસ્ટર બંટાધરની સરકાર હટી, MP હવે વિકસિત રાજ્ય બન્યું, અમિત શાહના ભોપાલમાં કોંગ્રેસ પર પ્રહાર
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે રવિવારે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યા હતા. આ પ્રસંગે અમિત શાહ?...
બેફામ વાહન હંકારતા તત્વોને ગૃહપ્રધાને આપી સલાહ, થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો: હર્ષ સંઘવી
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકોને એક સલાહ આપી છે. તેમને જણાવ્યુ છે કે થ્રિલ અને સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાવો, રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવો. બેફામ વાહન હંકા?...
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રુ. 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો, અહેવાલમાં કરાયો દાવો
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં ?...
ભાજપે MP-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કર્યું પ્રથમ લિસ્ટ, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ
ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈક?...
ભાજપ 4 ચૂંટણી રાજ્યોનો સર્વે કરશે, 350 ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી, પ્રતિભાવના આધારે દરેક ટિકિટની ફાળવણી
આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ ફાઈનલ કરવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અન્ય રાજ્યોના ધારાસભ્યો સાથે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ધારાસભ્...
દેશના 100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસ દોડશે, મોદી કેબિનેટે 57,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આપી મંજૂરી
દેશમાં પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 શહેરોમાં ઈલેક્ટ્રિક બસ (Electric Bus) ચલાવવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આ માટે 57,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છ?...
શું અક્ષય કુમાર ભાજપમાંથી ચૂંટણી લડશે? નાગરિકતા મળ્યા બાદ પુછાવા લાગ્યા સવાલો
ફિલ્મસ્ટાર અક્ષય કુમારને 15મી ઓગસ્ટે એટલે કે આજે જ ભારતીય નાગરિકતા મળી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે લખ્યું, દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતં...
વિભાજનએ ભારતની આત્મા પર આંચકો હતો, આ દર્દ ભૂલી શકતા નથી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ઓડિશાના ભુવનેશ્વરમાં સોમવારે ‘ભારતના ભાગલાની વાર્તા’ થીમ પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભા?...
Madhya Pradesh દલિત મતો અને 35 બેઠકો પર નજર, PM મોદી સાગરમાં સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કરશે
મધ્યપ્રદેશમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતૃત્વની મુલાકાતો પણ એટલી જ વધી રહી છે. આ એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે મધ્યપ્રદેશના પ્રવાસે ?...