મોનસૂન સત્ર પહેલાં આજે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ વખતે સત્ર તોફાની રહેવાની શક્યતા
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે આજે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેને સુચારૂ રી...
મધ્યપ્રદેશમાં ભાજપ શરુ કરશે વિજય સંકલ્પ અભિયાન, રાષ્ટ્રીય નેતાઓ થશે સામેલ
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, શાસક પક્ષ ભાજપ રાજ્યમાં વિજય સંકલ્પ અભિયાન શરૂ કરશે. મંગળવારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠકમાં ?...
‘બંગાળ હિંસા એક સ્ટેટ સ્પોન્સર્ડ મર્ડર’: સંબિત પાત્રાના મમતા બેનર્જી પર આકરા પ્રહાર
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી બાદ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ભાજપના નેતા બંગાળની ચૂંટણીની સ્થિતિ પર આકરા પ?...
ગોધરાની જાહેરસભામાં જે.પી.નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કેટલાક નેતા મોહબ્બતની દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે
ગોધરા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની (J P Nadda) અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાજી સહિતના આગેવાનો...
गुजरात राज्यसभा चुनाव से पहले ही कांग्रेस ने मानी हार, कहा- हमारे पास पर्याप्त नंबर नहीं
गुजरात के आगामी राज्यसभा चुनाव से पहले ही कांग्रेस ने अपनी हार मान ली है। कांग्रेस नेताओं ने कहा कि पार्टी गुजरात में तीन सीटों के लिए कोई उम्मीदवार नहीं उतारेगी। यह निर्णय 182 सदस्यीय राज्य व?...
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ ના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક અને તકનીકી શિક્ષણ વિભાગ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુજરાત ની ઘણી ખરી લૉ કોલેજોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા રદ કરવામાં આવેલ છે. રાજ્યની 30થી વધુ કોલેજને માન્યતા રદ કરવામાં આવેલી છે. માન્યતા રદ થવાના કારણે વિદ્યાર્થીઓને કોલેજમાં પ...
‘આદિવાસીઓ અને ખ્રિસ્તીઓને યુનિફોર્મ સિવિલ કોડથી છૂટ મળી શકે છે’, નાગાલેન્ડના CMનો મોટો દાવો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નેફ્યૂ રિયોના નેતૃત્વ હેઠળના 12 સભ્યો ધરાવતા નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના દાયર...
ખેડા લોકસભા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જનસભા યોજાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી એસ. સ્વામિનારાયણ મં...
ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા
ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. https://twitter.com/ANI/...
આણંદમાં અશાંતિના દૂત સક્રિય , હિન્દુ રહેણાક વિસ્તારોમાં કતલ કરાયેલ પશુના માંસ, મસ્તક અને હાડકાનો કચરો ઠાલવતા પ્રજામાં આક્રોશ
હિંદુ સંગઠનો અને અન્ય અગ્રણી સામાજિક આગેવાનોએ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓના કાન આમળ્યા. આણંદના શાંતિપૂર્ણ માહોલને ડહોળવા અશાંતિના દૂતો સક્રિય થયા છે. શહેરમાં બકરીદ ઉપર વ્યાપક પ્રમાણમાં પ...