‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમ?...
લોકસભા ચૂંટણી માટે કમર કસી લો, સંસદીય દળની બેઠકમાં જીતની ઉજવણી પછી વડાપ્રધાન મોદીની સાંસદોને સલાહ
દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ આજે સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળ (BJP Parliamentary Party)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રણેય રાજ્યોમાં જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મો...
પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર
સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભ?...
ત્રણ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી તેને લઈને ભાજપમાં મંથન, પીએમ આવાસ પર 4 કલાક સુધી ચાલી બેઠક
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)માં મંથન ચાલી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં પીએમ મોદી, ગૃહ ?...
પક્ષ બનશે સમૃદ્ધ,જ્યારે જન-જન બનશે કુશળ
તાપી જિલ્લા તાલુકા પંચાયત પ્રશીક્ષણ વર્ગ માં સત્ર વક્તા તરીકે નર્મદા જિલ્લા ભાજપા મહામંત્રી નિલ રાવ "કુશળ જન પ્રતિનિધિ" વિષય પર વકતવ્ય આપવાનો અવસર પ્રાપ્ત થયો. સત્ર અઘ્યક્ષ શ્રી સુહાગભાઈ ?...
મોદીની ગેરેન્ટી પર લોકોને પૂરો વિશ્વાસ છે : જયશંકર 3 રાજ્યોમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતિ ઘણું કહી જાય છે
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ તે ચૂંટણીની સેમી ફાયનલ સમાન બની છે. તેમ કહેવું કોઈને અતિશયોકિત લાગશે પરંતુ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. સાથે તેમ પણ કહેવું કે વ...
ત્રણ રાજ્યોમાં ભાજપની જીતથી અમેરિકન સિંગરે PM મોદીને ગણાવ્યા શ્રેષ્ઠ નેતા, 2024ને લઈને કરી મોટી વાત
પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન ગાયિકા અને અભિનેત્રી મેરી મિલબેને રવિવારે ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની અદભૂત ચૂંટણી જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીન...
KCR ભાજપ સાથે ગઠબંધન કરવા માંગતા હતા: તેલંગાણાની રેલીમાં PM મોદીનું નિવેદન
પીએમ મોદીએ આજે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (KCR) બીજેપી સાથે ગઠબંધન કરવા માંગતા હતા. પરંતુ અમે એ થવા ન દીધું. પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબાબાદમાં ચૂંટણી રેલી ક...
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિ...
‘હું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે’- કમલનાથ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ
મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ફરી એક વખત રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ પર નિશાન સાધ્યુ છે. તેમણે કમલનાથ પર બીજેપીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ક?...