પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...
નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના એક અપ્રકાશિત પુસ્તકને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પુસ્તકના એક ભાગને ટાંકીને હવે પુસ્તકના પ્રકાશક પેંગ્વિ...