ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર, અમેરિકન વિદેશમંત્રીએ ઘુમાવ્યો S જયશંકરને ફોન, જુઓ શું કહ્યું
ભારત -પાકિસ્તાન વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરી રહ્યું છે તો ભારત તેના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી વળતો જવાબ આપી રહ્યું છે..આ બધા વચ્ચ?...
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને...
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત
જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુ?...
‘LAC પર સ્થિતિ સામાન્ય છે’, ભારત-ચીન સંબંધ પર સંસદમાં વિદેશમંત્રીએ આપ્યું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયુ?...
ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે...