ગઢડામાં 250 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર, જ્યાં બાજુમાં આવેલી છે ઐતિહાસિક રાધાવાવ, જાણો ઈતિહાસ
બોટાદ જિલ્લામાં અનેક પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક સ્થાનો આવેલા છે. આધ્યાત્મિક જિલ્લો ગણાતા બોટાદના ગઢડા શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. ગઢડા શહેરમાં ઉગામેડી રોડ પર ઐતિહાસિક રાધાવાવ સિધ...
શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ ધર્મપ્રેમીઓ માટે અગત્યનું તીર્થસ્થળ છે. અહીં સ્થાન પામેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બરવાળા તાલુકાની નજીક આવેલું છ?...
લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્ર...
ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પો?...