ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...
ભારતનું સંરક્ષણ ક્ષેત્ર થયુ મજબૂત, ઓપરેશન સિંદૂરથી દુનિયામાં વાગ્યો ડંકો
ગત 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણી પર ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેડ ઇન ઇન્ડિયા બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે, જ્યારે પાકિસ્તાને ભાર...
ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત
ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યર?...