હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત
દેશની સુરક્ષા કરી રહેલા BSFના જવાનોની સુરક્ષા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જવાનો ડિજિટલ પેટર્ન આધારીત તૈયાર કરાયેલા નવા યુનિફોર્મમાં જોવા મળશે. બીએસએફનો આ નવો યુનિફોર્મ ટુંક સમયમ?...
BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો
સશસ્ત્ર સંઘર્ષનો સામનો કરી રહેલા આફ્રિકી દેશ કોંગોમાં શાંતિ સ્થાપવા માટે ભારતે બીએસએફની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સોમવારે બીએસએફની એક ટુકડી ત્યાં જવા રવાના થઈ છે. વાસ્તવમાં કોંગોમાં ભ?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની ફરી શરૂ કરાશે પણ BSF એ કરેલા આ નવા ફેરફારો સાથે
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા હતા. જેમાં અમૃતસરમાં અટારી બોર્ડર પર રિટ્રીટ સેરેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જ્યારે બં?...
અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમા?...
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે, જ્યાં એક પણ આતંકવાદી હુમલો હવે સામાન્ય બનાવ નહિ ગણાય, પણ યુદ્ધના ઘોષણા-સમાન રૂપમાં જોવામાં આવશે. ભારત સરકારે 10 મે, 2025ના રોજ આપેલી ?...
PM મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી રહી છે. સીડીએસ અનિલ ચૌહાણ પણ હાજર છે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર પત્રકાર પરિષદ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું કે પાકિસ્તા...