દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે
દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા : આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. સરગવો પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પો...
ભોજન બાદ વરિયાળી ચાવવાની આદત પાડી દેજો, મળે છે 5 જબરદસ્ત ફાયદા
તમે બધા વરિયાળી વિશે જાણતા જ હશો. પણ શું તમે વરિયાળી ખાવાના ફાયદાઓથી પણ વાકેફ છો? તમને લાગે છે કે તમે બધું જાણો છો, પણ તમને ખબર નથી. તમને તેના ગુણધર્મો વિશે સંપૂર્ણ જાણકારી નહીં હોય. વરિયાળીમાં ?...
કાતિલ ઠંડીમાં આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા, દરરોજ સેવનથી થશે આ લાભ
આમળાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તમને જણાવી દઈએ કે આમળામાં હાજર વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન શરી?...
શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અજમો, અનેક બીમારીઓને રાખે છે દૂર
અજમો ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે, તમને સવારના સમયે ખાવ તો આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અજમો ખાવાથી Phthalides લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હાર્ટ એટક...
પલાળેલા અખરોટ સ્વાસ્થ માટે છે ફાયદાકારક, હૃદયથી લઈ મગજ બનશે મજબુત
જો તમે દરરોજ સવારે પલાળેલા અખરોટ ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તો જાણો ચાલીએ પલાળેલા અખરોટ ખાવાના અનેક ફાયદા વિશે. અખરોટના અનેક ફાયદા છે પરંતુ તેમાં પણ પલાળેલા અખરોટ સ...
વજનથી લઇને બ્લડપ્રેશર…, જેવી અનેક સમસ્યાઓથી રાહત આપશે આ ડ્રાયફૂટ્સનું પાણી
અંજીરમાં ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, વિટામિન-ઈ,એ,બી,કે જેવા જરૂરી ઘણા પોષક તત્વો મળી આવે છે. અંજીરને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે....
કિડનીમાં પથરીના દર્દીઓ ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, નહીં તો સમસ્યા વધી જશે
આજકાલ, કિડનીમાં પથરી ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે અને લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. લોહીના ફિલ્ટર દરમિયાન તેમાં રહેલા સોડિયમ, કેલ્શિયમ અને અન્ય ખન?...
ડાયાબિટીસથી લઇને ઘણી બધી બીમારીઓથી છૂટકારો આપશે આ લીલા ચણા, રહેશો હેલ્ધી અને કૂલ
ચણાને પોતાના ડાયેટનો ભાગ જરૂર બનાવો. શેકેલા ચણા, બાફેલા ચણા, કાચ્ચા ચણા કોઈ પણ પ્રકારના ચણા તમે ખાઈ શકો છો. ઘણા લોકો લીલા ચણાનું શાક પણ બનાવે છે. પરંતુ તમે તેને સવારે નાસ્તામાં પણ શામેલ કરી શકો ?...
લીલી એલચી ખાવાથી શરીરને થાય છે અદભૂત ફાયદા
લીલી એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે ખોરાકનો સ્વાદ થોડો વધારે છે. આ સિવાય એલચીની ચા વરસાદની મોસમની મજા બમણી કરી દે છે. સ્વાદમાં જેટલી એલચી બેજોડ છે એટલી જ સ્વાસ્થ્ય મા...
Dry Fruits ને શેમાં પલાળીને ખાવા જોઈએ, પાણીમાં કે દૂધમાં? જાણો શું કહે છે નિષ્ણાતો
ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આને ઘણીવાર હેલ્ધી સ્નેક્સ તરીકે ખાવામાં આવે છે. કાજુ, પિસ્તા અને બદામ જેવા ડ્રાયફ્રૂટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમાં...