છોટાઉદેપુર-દાહોદના જંગલોમાં 17 મહિનાથી નર વાઘની અવરજવર, વન વિભાગે વધાર્યું મોનિટરિંગ
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારોમાં ફરી એકવાર નર વાઘની હાજરીની પુષ્ટિ થતાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ 17 મહિનાથી દાહોદના રતનમહાલ અભયારણ્યથી લઈને છોટાઉદેપુ?...