ઈમિગ્રેશન પરમિટમાં કાપ મૂકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, કર્યું વિરોધ પ્રદર્શન
કેનેડા એક એવો દેશ છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ મોટા ભાગે અભ્યાસ માટે જતાં હોય છે. જોકે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક પછી એક સમસ્યાઓ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, હવે પ્રિન્સ એડવ?...
કેનેડા સરકાર હિંસાનું મહિમામંડન ના કરે..’ પરેડ દરમિયાન ભારતવિરોધી નારેબાજી પર કેન્દ્ર ભડકી
ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. ભારતે કેનેડા સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે હિંસાનો ઉત્સવ મનાવી રહી છે અને તેનું મહિમામંડન કરવાની ખુલ્લી છૂટ આપી રાખી છે. પરેડ દરમિયાન ભારતવિરો?...
કેનેડાના પીએમનું ખાલિસ્તાનને સમર્થન, ફરી નિજરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ભારત વિરોધી વલણ હવે ખુલીને સામે આવી રહ્યું છે. તેમણે ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. જસ્ટિન ટુડો ફરી એક વખત ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત?...
કેનેડાના વડાપ્રધાનના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબાદની નારેબાજી, ટ્રુડોએ લીધા આ સોગંદ
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાન પ્રત્યેનો પ્રેમ ફરી જાહેર થઇ ગયો છે. ટોરોન્ટો શહેરમાં ઉજવાયેલા ખાલસા ડે પર ભાષણ આપવા જ્યારે તેઓ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે ખાલિસ્ત?...
કેનેડાના સ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં લાગી રહ્યો છે લાંબો સમય, જાણો આ વિલંબનું કારણ શું?
જાન્યુઆરી 2024 થી, કેનેડિયન સ્ટુડન્ટ વિઝા મંજૂર કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી રહ્યો છે. તેનું કારણ એ છે કે કેનેડાની સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાની મંજૂરી માટેના નિયમોમાં ?...
‘અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..’ કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
ભારતે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કેનેડીયન ગુપ્તચર એજન્સીએ આક્ષેપ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે વળતો જવાબ આપ્યો છે અને તેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્?...
આરોપબાજી-વિવાદ બાદ કેનડા ભારતને મનાવવા કરશે પ્રયાસ, ટ્રુડોના મંત્રીએ જ આપ્યા સંકેત
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ કારણે બંને દેશો વચ્ચેના કેટલાક કરારો પર પણ રોક લાગી ગઈ છે. ભારત અને કેનેડા વચ્ચે વ્યાપાર કરાર ...
Canadaમાં કમાણી કરવી હવે સરળ બનશે, વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?
કેનેડાની સરકારે વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી...
યુક્રેન હોય કે કતાર… તમામ દેશો સાથે મનમેળ સાધવામાં PM મોદીની કૂટનીતિ છે માસ્ટર સ્ટ્રોક, જાણો 5 મોટા નિર્ણય
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે કારણ વગર કહ્યું ન હતું કે 'PM નરેન્દ્ર મોદી માત્ર મુખ્ય સેવક જ નહીં પરંતુ મુખ્ય સંરક્ષક પણ છે' . 2014થી અત્યાર સુધી મોદી સરકારની વિદેશ નીતિની સમગ્...
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે
કેનેડામાં હાઉસિંગ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક અસરથી બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાના નિર્ણયથી કેનેડામાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે. ઇમિ...