ભારતે ફરી શરૂ કરી કેનેડાનાના ઈ-વિઝા સર્વિસ: G-20ના વર્ચ્યુઅલ સંમેલન પહેલા મોદી સરકારનો નિર્ણય, ખાલિસ્તાનીઓના કારણે વણસ્યા હતા સંબંધો
બુધવારે ના રોજ ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે. બે મહિના આ સેવા બંધ રાખ્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ભારતે કેનેડા વિરુદ્ધ આ કાર્યવાહી PM જસ્ટિ?...
મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી
સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા ...
કેનેડામાં ફરી હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કર?...
કેનેડાએ જ સંબંધો ખરાબ કર્યા છે, ભારતને કોઈ નુકસાન નહીં થાય: કેન્દ્રીય મંત્રીનો પલટવાર
ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને ?...
કેનેડા જવા માંગતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ, હવે દર વર્ષે 5 લાખ લોકોને આપશે વિઝા
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવભર્યુ વાતાવરણ ચાલી રહ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના એક નિવેદન બાદ ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ કેનેડાના વડાપ્રધાન પોત?...
મિત્ર માટે દુશ્મની ભૂલાવી UNમાં કેનેડાને ભારતનું સમર્થન મળ્યું, હમાસ હુમલાની નિંદા કરતાં પ્રપોઝલને વોટ કર્યો
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાની વચ્ચે મામલો ગરમાયેલો છે. એ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાનાં એક પ્રસ્તાવનું સમર્થન કર્યું છએ. આ પ્રસ્તાવ હમાસને...
જસ્ટિન ટ્રુડોને ઝટકો, ભારતના પક્ષમાં આવ્યા કેનેડાના આ નેતા, કહ્યું- હું PM બનીશ તો સંબંધો ફરીથી સ્થાપિત કરીશ
કેનેડા-ભારત સંબંધોમાં ખટાશના કારણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ દેશમાં તેમના નિર્ણયો અને નિવેદનોનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આમાં કેનેડાની વિપક્ષી કન્?...
અમેરિકા, કેનેડાની જેમ ભારત પણ હવે હમાસને આતંકી સંગઠન જાહેર કરેઃ ઈઝરાયેલ
ઈઝરાયેલી રાજદૂતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, હમાસ સામેના આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ઈઝરાયેલનુ સમર્થન કરવા બદલ અમે ભારતનો આભાર માનીએ છે. ઈઝરાયેલે સાત ઓક્ટોબરે હમાસે કરેલા બર્બરતાપ...
કેનેડા સાથેના સંબંધો સુધર્યા! સ્થિતિ કાબૂમાં જોઈ ભારતે વિઝા સેવા શરૂ કરવાનો લીધો મોટો નિર્ણય
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગુરુવારથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. કેનેડામાં ભારતીય હાઈ કમિ?...
ભારતે લાખો જિંદગીમાં સર્જ્યો વિનાશ’, રાજદૂતોને પરત બોલાવ્યા બાદ ટ્રૂડોએ ઝેર ઓક્યુ
ભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. શુક્રવારે તેમની ટિપ્પણીમાં તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ર...