કેનેડામાં વસતા ભારતીય સમુદાયે ખાલિસ્તાની કટ્ટરવાદી પન્નું સામે કાર્યવાહીની કરી માગ
પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના કાયદાકીય સલાહકાર અને ખાલિસ્તાની સમર્થક આતંકવાદી પન્નુએ આ અઠવાડિયે નવી ધમકીઓ આપી હતી. આ ધમકી એ સમયે સામે આવી હતી જ્યારે સોમવારે મોટી સંખ્યામાં ભારતીયો ટોરો?...
કેનેડામાં એક જ રાતમાં ત્રણ હિંદુ મંદિરને ટાર્ગેટ કરાયાં, દાનપેટી ચોરી તોડફોડ કરી
કેનેડામાં હિંદુ મંદિરોમાં વારંવાર તોડફોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવી જ એક ઘટના ફરી બનવા પામી છે. જેમાં એક જ રાત્રિમાં ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરવામાં આવી છે. પોલીસે...
કેનેડામાં બે મહિનામાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ, ત્રણમાં ચોરી
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના એન્ટારિયો પ્રાંતમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ?...
કેનેડા સામે પાછીપાની કરવા ભારત તૈયાર નહીં! રાજદૂતોની સમાનતા પર વલણ યથાવત્
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જરની હત્યા કેસ મામલે સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ પર ભારતે કડક વલણ અપનાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે ફરી એકવાર તમામ દેશોના રાજદ્વારીઓની હાજરીમ...
સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે કેનેડા, અમેરિકામાં જયશંકર સાથે કેનેડાના વિદેશ મંત્રીએ કરી સીક્રેટ મીટિંગ!
ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવ...
કેનેડાના વેનકુવરમાં પ્લેન ક્રેશ, બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ?...
કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બધાને મોકલ્યા સિંગાપુર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના (India Canada Row) રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. ભારત દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને પરત બોલા?...
કેનેડાના કારણે ભારત અ્ને અમેરિકાના સબંધોમાં ખટાશ આવશે, અમેરિકન રાજદૂતે પોતાની સરકારને આપી ચેતવણી
કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ...
‘જો દેશ નહીં છોડે તો…’ કેનેડાના રાજદ્વારીઓને ભારતનું ‘અલ્ટીમેટમ’, જાણો શું છે ‘રાજદ્વારી છૂટ’
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ (India canada Controversy) હજુ યથાવત્ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને (canada dipl...
અમેરિકામાં સંત બન્યા 30 યુવાન, સેવા ભક્તિ અને વિશ્વ કલ્યાણ માટે જીવન કર્યું સમર્પિત
યુનાઇટેડ સ્ટેટ્સ(US), કેનેડા(Canada) અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 યુવાને ધર્મ અને માનવતાની નિઃસ્વાર્થ સેવાનું જીવન શરૂ કર્યું. 2 ઓક્ટોબર 2023ના રોજ, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, ન્યુ જર્સીમાં આ?...