ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...
કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થતા ભારતના લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશેઃ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર
તેની પાછળનુ કારણ આપતા તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થઈ ગઈ છે.ભારતમાં અણારા 62 ડિપ્લોમેટ્સ હતા. આ પૈકી 41ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા ?...
નિજ્જરની હત્યા મામલે ભારત-કેનેડા વચ્ચેના વિવાદમાં ઓસ્ટ્રેલિયાના ઈન્ટેલિજન્સ પ્રમુખનું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયાઈ ગુપ્તચર એજન્સીના પ્રમુખે કેનેડા દ્વારા ભારત સામે લગાવાયેલા આરોપો પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. કેનેડાએ લગાવેલા આરોપો પર એક મહિના બાદ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સ?...
કેનેડામાં વસતા ભારતીય સમુદાયે ખાલિસ્તાની કટ્ટરવાદી પન્નું સામે કાર્યવાહીની કરી માગ
પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના કાયદાકીય સલાહકાર અને ખાલિસ્તાની સમર્થક આતંકવાદી પન્નુએ આ અઠવાડિયે નવી ધમકીઓ આપી હતી. આ ધમકી એ સમયે સામે આવી હતી જ્યારે સોમવારે મોટી સંખ્યામાં ભારતીયો ટોરો?...
કેનેડામાં એક જ રાતમાં ત્રણ હિંદુ મંદિરને ટાર્ગેટ કરાયાં, દાનપેટી ચોરી તોડફોડ કરી
કેનેડામાં હિંદુ મંદિરોમાં વારંવાર તોડફોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આવી જ એક ઘટના ફરી બનવા પામી છે. જેમાં એક જ રાત્રિમાં ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરવામાં આવી છે. પોલીસે...
કેનેડામાં બે મહિનામાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ, ત્રણમાં ચોરી
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના એન્ટારિયો પ્રાંતમાં છ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્રણ મંદિરોમાં ચોરી થઈ છે. ?...
કેનેડા સામે પાછીપાની કરવા ભારત તૈયાર નહીં! રાજદૂતોની સમાનતા પર વલણ યથાવત્
ભારત અને કેનેડા વચ્ચે નિજ્જરની હત્યા કેસ મામલે સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ પર ભારતે કડક વલણ અપનાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે ફરી એકવાર તમામ દેશોના રાજદ્વારીઓની હાજરીમ...
સંબંધો સુધારવા માટે મથી રહ્યું છે કેનેડા, અમેરિકામાં જયશંકર સાથે કેનેડાના વિદેશ મંત્રીએ કરી સીક્રેટ મીટિંગ!
ગયા મહિને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર નિજ્જરની હત્યા મામલે આરોપ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તિરાડ પડી હતી. બંને દેશો વચ્ચે રાજદ્વારી મડાગાંઠ જોવ...
કેનેડાના વેનકુવરમાં પ્લેન ક્રેશ, બે ટ્રેઈની ભારતીય પાયલટ સહિત 3ના મોત
કેનેડામાં વેનકુવર પાસે ચિલ્લીવેકમાં એક નાનું પ્લેન ક્રેશ થ ગયુ છે. વિમાનમાં બે ભારતીય ટ્રેઈની પાયલટ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક મીડિયા પ્રમાણે વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાયા બાદ ?...
કેનેડાએ ભારતમાંથી તેના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, બધાને મોકલ્યા સિંગાપુર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડાના (India Canada Row) રાજદ્વારી સંબંધો બગડી ગયા છે. ભારત દ્વારા અલ્ટીમેટમ આપ્યા બાદ કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને પરત બોલા?...