કેનેડાના કારણે ભારત અ્ને અમેરિકાના સબંધોમાં ખટાશ આવશે, અમેરિકન રાજદૂતે પોતાની સરકારને આપી ચેતવણી
કેનેડાનો આરોપ છે કે, ભારત દ્વારા નિજ્જરની હત્યા કરાવવામાં આવી રહી છે અને આ મુદ્દે બાઈડન સરકાર ભારત પર પણ દબાણ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ગાર્સેટીએ પોતાના દેશની સરકારને ...
‘જો દેશ નહીં છોડે તો…’ કેનેડાના રાજદ્વારીઓને ભારતનું ‘અલ્ટીમેટમ’, જાણો શું છે ‘રાજદ્વારી છૂટ’
ભારત અને કેનેડા વચ્ચે વિવાદ (India canada Controversy) હજુ યથાવત્ છે. આ દરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને (canada dipl...
અમેરિકામાં સંત બન્યા 30 યુવાન, સેવા ભક્તિ અને વિશ્વ કલ્યાણ માટે જીવન કર્યું સમર્પિત
યુનાઇટેડ સ્ટેટ્સ(US), કેનેડા(Canada) અને ભારતમાં જન્મેલા અને ઉછરેલા 30 યુવાને ધર્મ અને માનવતાની નિઃસ્વાર્થ સેવાનું જીવન શરૂ કર્યું. 2 ઓક્ટોબર 2023ના રોજ, BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, ન્યુ જર્સીમાં આ?...
ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, ડઝનેક રાજદ્વારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આપ્યો આદેશ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માન...
મણિપુર હિંસાનું ખાલિસ્તાન કનેક્શન! કુકી નેતાએ કેનેડામાં આપેલા ભાષણથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કેનેડામાં હાજર મણિપુરના કુકી-જે આદિવાસી જૂથના એક નેતા છે તેમણે ઉત્તર-પૂર્વ રાજ્યમાં થઈ રહેલી હિંસા પર ભાષણ આપ્યું હતું. તેના કારણે હવે એક નવો વળાંક આવ્યો છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં કેનેડાના ...
ભારત ઊભરતી મહાશક્તિ, તેની સાથે સારા સંબંધો જરૂરી : ટ્રુડો નરમ પડયા
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો તળીયે પહોંચી ગયા છે. નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાના આરોપો સામે ભારતે આકરું વલણ અપનાવ્યા પછી હવે કેનેડ?...
જસ્ટિન ટ્રુડોને વધુ એક ઝટકો, ટોરોન્ટો યુનિવર્સિટીએ ખુલ્લેઆમ ભારતીય વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે મડાગાંઠ ચાલુ છે. ચારે બાજુથી ઘેરાયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારત સાથેના સ?...
કેનેડામાં આતંકી નિજ્જરના ગુરૂદ્વારામાં મણિપુર આદિવાસી નેતાની બેઠક
ખાલિસ્તાનીઓને લઇને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિપુર સાથે સંકળાયેલા એક આદિવાસી સંગઠનના નેતા અને ખાલિસ્તાનીઓ વચ્ચે કેને?...
કેનેડા સાથેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાઈ બેઠક, જાણો શું થઈ ચર્ચા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યા પર ભારત-કેનેડા વચ્ચે વકરેલા વિવાદ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ વોશિ?...
સમગ્ર દુનિયામાં થઈ બદનામી તો PM જસ્ટિન ટ્રુડોએ માંગી માફી, કહ્યું- ભૂલ થઈ ગઈ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે સંસદમાં નાઝી સૈનિકની પ્રશંસા કરવા બદલ માફી માંગી હતી. તમને જણાવી દઈએ કે હાઉસ ઓફ કોમન્સના સ્પીકરે ચેમ્બરમાં એક નાઝી સૈનિકની પ્રશંસા કરી હતી, જ્યાર?...